મુંબઈ : દેશભરમાં કોરોનાના કેસ જે ગતિથી વધી રહ્યાં છે તે જોતાં ઈન્સ્ટિટયૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટંટ્સ ઓફ ઈન્ડિયા (આઈસીએઆઈ)એ મે મહિને થનારી સીએ ઈન્ટરમીડિએટ તેમજ સીએ ફાઈનલ પરીક્ષા હાલ મોકૂફ રાખી છે. અધિકૃત માહિતીનુસાર, પરીક્ષા કોવિડની પરિસ્થિતી સુધર્યા બાદ જ લેવાશે. આઈસીએઆઈ પરીક્ષાની નવી તારીખ પરીક્ષાના ૨૫ દિવસ પહેલાં જાહેર કરવામાં આવશે.
from Diwali special News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2R4xDoy
via IFTTT
Comments
Post a Comment